Biodata Maker

હેલ્થ ટિપ્સ - સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે ભાંગ

Webdunia
તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે.

તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે.

પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે આ છોડમાંથી સંયોજન ટીએચસીવી અને કેનાબિડિયોલ ટાઇપ 2 ડાયાબીટિઝના ઇલાજમાં મદદ કરી શકે છે.

આ સિવાય આ છોડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકે છે અને યકૃત જેવા અંગોમાંથી ચરબી ઓછી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અભ્યાસના નિદેશક સ્ટ્રેફ રાઇટનું કહેવું છે, અમે તેના બીજા તબક્કાનું પરીક્ષણ કરી રહ્યાં છીએ અને અમને આ વર્ષના અંત સુધી પરિણામ મળવાની આશા છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે.

તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે.

પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે આ છોડમાંથી સંયોજન ટીએચસીવી અને કેનાબિડિયોલ ટાઇપ 2 ડાયાબીટિઝના ઇલાજમાં મદદ કરી શકે છે.

આ સિવાય આ છોડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકે છે અને યકૃત જેવા અંગોમાંથી ચરબી ઓછી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

WPL 2026 ને માટે બને ફાઈનલીસ્ટ ટીમોનાં નામ થયા નક્કી, આ દિવસે રમાશે ફાઈનલ મેચ

ભૂકંપથી હચમચી ગયું ભારતનું આ રાજ્ય, પડોશી દેશોમાં પણ હલી ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

વધુ જુઓ..

ધર્મ

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments