Dharma Sangrah

હેલ્થ ટિપ્સ - સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે ભાંગ

Webdunia
તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે.

તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે.

પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે આ છોડમાંથી સંયોજન ટીએચસીવી અને કેનાબિડિયોલ ટાઇપ 2 ડાયાબીટિઝના ઇલાજમાં મદદ કરી શકે છે.

આ સિવાય આ છોડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકે છે અને યકૃત જેવા અંગોમાંથી ચરબી ઓછી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અભ્યાસના નિદેશક સ્ટ્રેફ રાઇટનું કહેવું છે, અમે તેના બીજા તબક્કાનું પરીક્ષણ કરી રહ્યાં છીએ અને અમને આ વર્ષના અંત સુધી પરિણામ મળવાની આશા છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે.

તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે.

પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે આ છોડમાંથી સંયોજન ટીએચસીવી અને કેનાબિડિયોલ ટાઇપ 2 ડાયાબીટિઝના ઇલાજમાં મદદ કરી શકે છે.

આ સિવાય આ છોડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકે છે અને યકૃત જેવા અંગોમાંથી ચરબી ઓછી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

કંડોમનાં ઢગલા જોઈ પોલીસ પણ હેરાન, સૂરતમાં સ્પા ની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ

ભારતના આ રાજ્યમાં ધરતીકંપ સતત ધ્રુજી રહી છે ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

વધુ જુઓ..

ધર્મ

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments