Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિપ્રેશનથી બચાવનારી દવાઓ આક્રમક બનાવી શકે

Webdunia
શનિવાર, 30 જાન્યુઆરી 2016 (16:38 IST)
ડિપ્રેશનથી બચાવનારી દવાઓ બાળકો તેમજ કિશોરોને વધારે આક્રમક બનાવી શકે છે. એટલે સુધી કે આ દવાઓ તેમને આત્મહત્યા જેવી પ્રવૃત્તિ માટે પણ પ્રેરણા આપી શકે છે. એક શોધમાં આ ચેતવણી આપવામાં આવી છે.

ડેનમાર્કના શોધકર્તાઓને અનુસાર ડિપ્રેશનની દવાઓથી બાળકો તેમજ કિશોરોમાં આક્રમકતા તેમજ આત્મહત્યાના પ્રમાણનો ભય બમણો થઇ જાય છે.  જોકે શોધકર્તાઓને ડિપ્રેશનવિરોધી દવાઓ અને આક્રમકતા તેમજ તણાવ વચ્ચે કોઇ સીધો સંબંધ જાણવા મળ્યો નથી. આ બાબતના મૂળ સુધી પહોંચવા માટે શોધકર્તાઓએ 18,526 દર્દીઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેમને ડિપ્રેશનની દવાઓ આપવામાં આવી હતી.

શોધકર્તાઓએ ભલામણ કરી છે કે બાળકો, કિશોરો તેમજ યુવાનોને બની શકે તેટલી ઓછી ડિપ્રેશનની દવા લેવી જોઇએ. કારણ કે  તેનાથી તેમને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડિપ્રેશન માટે દવા લેવાની જગ્યાએ વૈકલ્પિક વ્યાયામ  અથવા તો સાઇકોથેરાપી ઉપર વધારે જોર આપવું જોઇએ.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments