Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Care તમારા માટે ઓટમીલથી સારું કોઈ બ્રેકફાસ્ટ નથી

Webdunia
રવિવાર, 15 મે 2016 (08:59 IST)
દીવસની શરૂઆત માટે બ્રેકફાસ્ટ ખૂબજ જરૂરી છે. આ જાણી લો કે દિવસની શરૂઆત માટે ઓટમીલથી સારું કોઈ બ્રેકફાસ્ટ નથી . ઓટમીલ પોતાના બ્રેકફાસ્ટમાં શામેલ કરવાથી ઘણા રોગોથી છુટકારો મળી શકે છે. આવો જાણે જે ઓટસ ખાવાના શું ફાયદા છે....
 
* ઓટસ ખાવાથી એસિડીટી ,પેટમાં બળતરા અને અપચ નહી થાય છે. 
 
* એમાં કેલ્શિયમ ,પોટેશિયમ ,વિટામિન બી અને મેગનેશિયમ હોય છે. જે નર્વસ સિસ્ટમ માટે ખૂબજ જરૂરી છે. 
 
* પાકેલા ઓટસ શરીરની વધારું ફેટ ઓછું કરે છે. 
 
* હાઈ ફાઈબર હોવાને કારણે આ હૃદય રોગોના ખતરા દૂર કરે છે. 
 
* ઓટસમાં ઈનોજિટાલ હોય છે,જે બ્લડ કોલેસ્ટ્રોલને સહી રાખે છે. 
 
* ગર્મીના કારણે ચક્કર અને દિલ ધબરાહટ જેવી સામાન્ય સમસ્યાઓમાં એ ખૂબજ લાભદાયક  હોય છે. 
 
* ડાયબિટીજથી પરેશાન છે ,તો ઓટસનો સેવન કરો, કારણ કે આ શરીરમાં બ્લડ શુગર અને ઈંસુલિનને નિયંત્રિત રાખે છે. 
 
* એમાં રહેલો સાલ્યુબલ ફાઈબર ડાઈજેસ્ટિવ ટેક્સને દુરૂસ્ત રાખવામાં મદદ કરે છે.  
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments