Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢામાં પાણી લાવતા અથાણાંના આ 6 ફાયદા વિશે જાણો છો ?

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2016 (01:08 IST)
અથાણાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. પણ અથાણુ સ્વાદ વધારવાની સાથે અનેક ફાયદા પણ કરે છે જેના વિશે  થોડાક જ લોકો જાણે છે. આવો જાણીએ અથાણું ખાવાના 6 આરોગ્ય સાથે સંકળાયેલા ફાયદા 
 
1. પ્રેગનેંટ મહિલાને કેરી અને લીંબુના અથાણાંનું સેવન કરવુ જોઈએ. આનાથી તેમને સવારે થતી કમજોરીમાં રાહત મળે છે.  
 
2. જો તમારુ વજન વધુ છે અને તમે તેનાથી પરેશાન છો તો અથાણું ખાવ.  અથાણું ખાવાથી વજન ઘટે છે.  ઉલ્લેખનીય છે કે અથાણામાં કેલોરીની માત્રા ઓછી હોય છે.  આ ઉપરાંત અથાણામાં ભેળવેલ મસાલાથી ફેટ ઝડપથી ટુકડાઓમાં વહેંચાય જાય છે. 
 
3. અથાણામાં એંટી-ઓક્સ્તીડેંટની માત્રા ખૂબ ઓછી હોય છે. જે શરીરને ફ્રી-રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ હોય છે. 
 
4. જો તમને ડાયાબીટીસ છે તો તમે આમળાનું અથાણું ખાઈ શકો છો. 
 
5. અથાણું વિટામિનની ઉણપને દૂર કરે છે. 
 
6. જો તમારી પાચનક્રિયા યોગ્ય રીતે કામ નથી કરી રહી તો તમારે અથાણાંનું સેવન કરવુ જોઈએ. કારણ કે આમા રહેલા ફાઈબર્સની મદદથી પાચન ક્રિયા પણ સુચારુ બની રહે છે. જો તમે સ્ટ્રોક કે દિલ સાથે જોડાયેલ બીમારીના દર્દી છો તો અથાણાનું સેવન ન કરો

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments