Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

Webdunia
બુધવાર, 15 મે 2024 (06:33 IST)
health tips
જાણો સંચળ અને હિંગ એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે?
 
 
સંચળ અને હિંગ એવા મસાલાઓમાંથી છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ બંને મસાલાનું એકસાથે સેવન કરવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળશે. વાસ્તવમાં, સંચળ  અને હિંગ બંને પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત તે ઘણી સમસ્યાઓમાં પણ અસરકારક છે. ચાલો જાણીએ સંચળ  અને હિંગ ખાવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે?
 
 આ પરેશાનીઓમાં છે અસરકારક  
 
પેટના દુખાવાથી છુટકારો મેળવો - જો તમને પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો એક ગ્લાસ નવશેકા પાણીમાં સંચળ ભેળવીને હિંગ નાખીને પીવો, તેનાથી તમને પેટના દુખાવામાં તરત રાહત મળશે.
 
મેટાબોલીજમમાં વધારો - આજની અનહેલ્ધી લાઈફસ્ટાઇલમાં લોકોની મેટાબોલિજમ ધીમુ થઈ રહ્યું છે. જેના કારણે લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં મેટાબોલિઝમ વધારવા માટે હિંગ અને સંચળનું સેવન શરૂ કરો. એક ગ્લાસ પાણીમાં એક ચપટી હીંગ અને સંચળ ભેળવીને પીવાથી મેટાબોલિઝમ ઝડપથી વધે છે.
 
પાચનમાં કરે સુધારો -  જો તમારી પાચનક્રિયામાં ગડબડ  હોય તો તમારે તમારા આહારમાં સંચળ અને હિંગનો સમાવેશ કરવો જ જોઈએ. હિંગ અને સંચળ પાણીમાં ભેળવીને પીવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે.
 
ઝેરી પદાર્થ કરે દૂર -  સંચળ અને હિંગનું પાણી પીવાથી તમારા શરીરને ડિટોક્સિફાય થાય છે. આ પાણી તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે, તમામ ઝેર દૂર કરે છે અને તમારા શરીરને ડિટોક્સ કરે છે.
 
એસિડિટીથી મળશે રાહત -  જે લોકો એસિડિટીની સમસ્યાથી પીડાતા હોય તેઓ હંમેશા અપચો, હોજરીનો સોજો, હાર્ટબર્ન, બળતરાથી પરેશાન રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો સંચળ અને હિંગનું પાણી પીવાનું શરૂ કરો. આ બે મસાલાને પાણીમાં ભેળવીને પીવાથી પેટ ઠંડુ થાય છે અને એસિડિટીથી રાહત મળે છે.
 
ડાયાબિટીસમાં લાભકારી -  કાળું મીઠું અને હિંગનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે સારી ઊંઘમાં પણ મદદ કરે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિયા સીડ્સ સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

ધર્મ

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments