Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોખાનું પાણી ત્વચાથી લઈને કૈસર સુધી લાભકારી છે ... જાણો કેવી રીતે

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (20:10 IST)
ચોખા ખાવા દરેકને પસંદ હોય છે. ગરમા ગરમ ચોખાને જોઈને દરેકના મોઢામાં પાણી આવી જાય છે. 
 
ક્યારેક તમે વિચાર્યુ છે કે બાફેલા ચોખાનુ પાણી આરોગ્ય માટે કેટલુ લાભકારી હોય છે. 
 
ચોખાના પાણીને તો આપણે ફેંકી દઈએ છીઈ પણ તેના અનેક ચમત્કારી લાભ છે. ચોખાના પાણી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આવો જાણીએ ચોખાના પાણીથી શુ ફાયદા થાય છે 
 
1. પેટ માટે - ઘણા લોકોને મોટાભાગે પેટની સમસ્યા રહે છે.  ચોખાના માંડથી જમવાનુ પચાવવામાં સહેલાઈથી રહે છે અને ડાયેરિયા તેમજ કબજિયાતથી તરત રાહત મળે છે. 
 
2. ગ્લો સ્કિન - ત્વચાની ચમક વધારવા માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  કૉટનને ચોખાના પાણીમાં ડુબાડીને તેને ચેહરા પર લગાવીને ચમકીલી ત્વચા મેળવી શકાય છે. 
 
 
3. કેંસરથી બચાવ - ચોખાનું પાણી કેંસરથી સુરક્ષા અપાવે છે.  વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચોખામાં ટ્યુમરને દબાવનારા તત્વ જોવા મળ્ય છે અને કદાચ આ આંતરાડાના કેંસરથી બચાવનુ એક કારણ છે. ଒
 
4. વાળ માટે લાભકારી - વાળ માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  ચોખાના પાણીથી વાળને ધોવાથી વાળ ઘટ્ટ થવાની સાથે સાથે વાળમાં ચમક પણ કાયમ રહે છે. 
 
 
5. મગજ તેજ - ચોખાના પાણીથી મગજ તેજ અને શરીર શક્તિશાળી બને છે. આ ઉપરાંત ચોખાનું પાણી અલ્જામઈર રોગને રોકવામાં મદદ કરે છે. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

આગળનો લેખ
Show comments