Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય

Hang over
Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (08:41 IST)
બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ખરાબ વસ્તુ છે. પણ તે પછી પણ લોકો તેન પીધા વગર નથી રહેતા અને હેંગઓવરના શિકાર બની જાય ચે. જો તમે પણ થોડું પણ દારૂ પછી હેંગઓવરના શિકાર થઈ જાઓ છો તો પીતા પહેલા જ એક ખાસ વસ્તુ તમારી પરેશાનીનો ઉકેલ કરી શકે છે. 
જી જા માત્ર એક વસ્તુ જો તમે પણ દારૂ પીતા પહેલા ખાઈ લેશો તો તમે હેંગઓવરના શિકાર થવાથી બચી જશો અને તેનાથી પાર્ટીનો મજો પણ ખરાબ નહી થશે. 
 
ખાસ વાત આ છે કે આ ખાસ વસ્તુ ખૂબ સસ્તી છે અને તમારા ઘરમાં પણ હોય છે. 
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.

જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે. 
 
આમ તો અથાણામાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેશે. દારૂ પીધા પછી વાર-વાર યૂરીન કરવાથી તમારું 
 
શરીરમાં ડીહાઈડ્રેશન થશે. અથાણામાં રહેલ ઈલેક્ટ્રોલાઈટસ તેની પૂર્તિ કરશે અને હેંગઓવર નહી થવા દેશે. 
 
એક ટુકડો અથાણું જ તમારા શરીરમાં પાણીની આટલું ઈલેક્ટ્રોલાઈટસ આપશે કે તમે આઠ કલાક સુધી હેંગઓવરથી દૂર રહેશો. 
 
બીજા બાજુ અથાણામાં રહેલ બ્રાઈન  Salty brine પણ તમારા શરીરમાં પાણીને સ્ટોર કરશે. આટલું જ નહી તેનાથી તમે તંદ્રાવસ્થામાં તમને જાગરૂક રાખશે. અથાણામાં રહેલ મીઠું અને વિનેગર એટલે કે બ્રાઈનનો કામ્બિનેશન તમને માથાના દુખાવાથી પણ આરામ આપાશે. 
 
આમ રો સલાહ આ છે કે નશા ન કરવું પણ હો તમે પીવો છો તો આ વાતનો ધ્યાન રાખો કે હેંગઓવર તમને શર્મિંદા ન કરે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments