Webdunia - Bharat's app for daily news and videos

Install App

અગરબતી પ્રગટાવવાથી થાય છે આ સ્વાસ્થય 5 લાભ

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (15:26 IST)
અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી અમારી ધાર્મિકતા પણ સંકળાયેલી રહે છે . સવારના સમયે વધારેપણું લોકો દરેક ઘરમાં તેનો પ્રયોગ સારું ગણાય છે. તેને ઘરમાં સળગાવવાથી ઘના ફાયદા મળે છે. 
સ્ટ્રેસ દૂર કરે છે
અગરબત્તી અમારા મગજ પર સ્વાસ્થયપ્રદ અને આરામદેહ પ્રભાવ નાખે છે. અગરબતીની સુગંધ અમારા મગજને રિલેક્સ કરે છે અને અમે તનાવ મુક્ત થઈ જાય છે. અગરવત્તીથી અમને પૉજિટિવ એનર્જી મળે છે. 
 
શક્તિ આપે
અગરબતી અમાર મન પએ એક ખાસ પ્રભાવ મૂકે છે. અને અમને શક્તિ પ્રદાન કરી અમાએઆ નવા કાર્ય કરવા માટે જાગરૂક બનાવે છે. 
 
અગરબત્તી પ્રગટાવવાનો વૈજ્ઞાનિક કારણ 
અગરબત્તી પ્રગટાવવાથી તેમનો ધુમાડાથી બેક્ટીરિયા મરી જાય છે અને રોગને ફેલવાની શકયતા ઓછી થઈ જાય છે. 
 
વાતાવરણ શુદ્ધ કરે છે
 અમે પૂજા પાઠ કરતા સમયે અગરબતીના ધુમાડો આખા ઘરના ખૂણા-ખૂણા ફેલાવે છે જેનાથી અમારા ઘરના દરેક ખૂણા પવિત્ર થઈ જાય છે . જેનાથી ઘરમાં એક સકારાત્મ્કા ઉર્જા આવે છે. આ વાતાવરણને શુદ્ધ કરીને આટલું સુંગધિત બનાવી નાખે છે કે કોઈને કોઈ કામ કરવાના મન ન હોય તો તેની સુગંધ તેમનો મન બદલી નાખે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments