Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

Ginger benefits
Webdunia
રવિવાર, 3 જૂન 2018 (00:13 IST)
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું કરવું સરળ થઈ જાય છે. તેમાં જરાય પણ કેલોરી નથી હોય છે. આવો અમે તમને જણાવીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે આદુંનો ઉપયોગ કરવું.. ALSO READ: માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું,  આ રીતે કરવું સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો એક ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાદ્યા પછી તેની કડવાહટ દૂર કરવા માટે તમે કઈકે ગળ્યું પણ ખાઈ શકો છો.
- આદુંના પાઉડરને પાણીમાં ઓગળીને પીવું પણ ફાયદાકારી ગણાય છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળીને, ગાળીને તેનો પાણી પીવું પણ લાભકારી છે. 
- ચા માં તો આદું  નખાય જ છે. ALSO READ: શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
- શાક અને દાળમાં પણ જો તમે આદું નાખશો તો એ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું આદુંનો એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments