Festival Posters

Ghee benefiits - ઉનાળામા ઘી સેવનથી ન કરવુ પરેજ મળે છે આરોગ્ય લાભ

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (08:44 IST)
બહુ લોકો આ વિચારીને ઘીનો સેવન નહી કરતા હોય છે કારણકે તેને લાગે છે કે ઘી ખાવાથી તેમના આરોગ્યને બહુ ઘણા નુકશાન થઈ શકે છે. તે સિવાય તેને આ પણ લાગે છે કે ઘી ખાવાથી તેમનો વજન પણ વધી શકે છે. પણ અમે તમને જણાવી નાખે કે આવુ વિચારવું ખોટું છે. જો તમે સીમિત માત્રામાં ઘી નો સેવન કરાય તો તેનાથી આરોગ્યને બહુ ઘણા લાભ થઈ શકે છે. તે સિવાય જો તમે ઘીનો સેવન સવારે ખાલી પેટમાં ઘીનો સેવન કરો છો તો આ તમારા આરોગ્યને બમના લાભ પહોંચાડી શકે છે. 
 
ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ 
 
1. જો તમે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બોડી સેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે જેના કારણે તમારી સ્કિનમાં નેચરલ નિખાર આવે છે અને સ્કિન સ્વસ્થ થાય છે. ખાલી પેટ ઘીના સેવનથી સ્કિનને નેચરલ ભેજ મળે છે. જેના કારણે સ્કિન ડ્રાઈ નહી હોય છે. 
 
2. સાંધામાં દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે. ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુબ્રીકેંટ હોય છે તે સિવાય ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાઓમાં આસ્ટિયો-પોરોસિસના રોગ થવાની શકયતાને ઓછું કરે છે અને હાડકાઓને સ્વસ્થ રાખે છે. 
 
3. ઘણા લોકોને આ લાગે છે કે ઘીન સેવનથી તેનો વજન વધી શકે છે. પણ જો તમે સવારે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બૉડીને મેટાબેલિક રેટ વધે છે અને તમારું વજન પણ ઓછું હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments