Biodata Maker

સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે જાણૉ 3 આરોગ્ય લાભ

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (11:10 IST)
બહુ લોકો આ વિચારીને ઘીનો સેવન નહી કરતા હોય છે કારણકે તેને લાગે છે કે ઘી ખાવાથી તેમના આરોગ્યને બહુ ઘણા નુકશાન થઈ શકે છે. તે સિવાય તેને આ પણ લાગે છે કે ઘી ખાવાથી તેમનો વજન પણ વધી શકે છે. પણ અમે તમને જણાવી નાખે કે આવુ વિચારવું ખોટું છે. જો તમે સીમિત માત્રામાં ઘી નો સેવન કરાય તો તેનાથી આરોગ્યને બહુ ઘણા લાભ થઈ શકે છે. તે સિવાય જો તમે ઘીનો સેવન સવારે ખાલી પેટમાં ઘીનો સેવન કરો છો તો આ તમારા આરોગ્યને બમના લાભ પહોંચાડી શકે છે. 
ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ 
 
1. જો તમે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બોડી સેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે જેના કારણે તમારી સ્કિનમાં નેચરલ નિખાર આવે છે અને સ્કિન સ્વસ્થ થાય છે. ખાલી પેટ ઘીના સેવનથી સ્કિનને નેચરલ ભેજ મળે છે. જેના કારણે સ્કિન ડ્રાઈ નહી હોય છે. 
 
2. સાંધામાં દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે. ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુબ્રીકેંટ હોય છે તે સિવાય ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાઓમાં આસ્ટિયો-પોરોસિસના રોગ થવાની શકયતાને ઓછું કરે છે અને હાડકાઓને સ્વસ્થ રાખે છે. 
 
3. ઘણા લોકોને આ લાગે છે કે ઘીન સેવનથી તેનો વજન વધી શકે છે. પણ જો તમે સવારે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બૉડીને મેટાબેલિક રેટ વધે છે અને તમારું વજન પણ ઓછું હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરાના બેંક લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતા ખળભળાટ, લગ્ન પ્રસંગ પહેલા પરિવાર પાયમાલ

IND vs NAM LIVE Score: ભારતે 93 રનથી મેચ જીતી, બેટ્સમેન પછી બોલરોએ વિખેર્યો જાદુ

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં ફેરફાર: આગામી બે દિવસમાં તાપમાન વધશે; પરંતુ ઝેરી હવા ફરી મુશ્કેલીઓ વધારી

ગુજરાતીઓ માટે ઉદયપુર જવું હવે વધુ સરળ: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ થશે શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

પોતાના જમાઈ સાથે ભાગી ગયેલી સાસુ હવે પોતાના જીજા સાથે ફરાર છે, 2 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈ ગઈ

વધુ જુઓ..

ધર્મ

Vijaya Ekadashi February 2026 : વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments