rashifal-2026

Health Tips - આ 4 ઉપાયોથી માથાના દુ:ખાવાથી મેળવો છુટકારો

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (14:00 IST)
આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કામનો તનાવ વધવાને કારણે લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો તેનાથી રાહત મેળવવા માટે પેનકિલરનો સહારો લે છે પણ આ આરોગ્ય પર ખૂબ ખરાબ અસર નાખે છે.  આવામાં તમે આ ઘરેલુ ઉપાયોને અપનાવી શકો છો. 
 
1. તજ - તેને વાટીને તેનો પાવડર બનાવી લો અને તેમા થોડુ પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને માથા પર 30 મિનિટ લગાવો અને પછી કુણા પાણીથી ધોઈ લો. 
 
2. ચમેલીના ફૂલની ચા - આ માથાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. 1 કપ ફૂલની ચા બનાવીને પી લો ચાહો તો તેમા સ્વાદ માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. લવિંગ - થોડીક લવિંગને વાટીને એક સ્વચ્છ કપડામાં બાંધીને સૂંઘવાથી માથાના દુ:ખાવાથી છુટકારો મળે છે. 
 
 4. આદુ - આદુ અને લીંબૂનો રસ સમાન માત્રામાં મળ્યો કરી તેનુ સેવન કરો. ચાહો તો  આદુવાળી કૈંડીનુ પણ સેવન કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments