Dharma Sangrah

પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

Webdunia
મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (14:14 IST)
પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો  લોકો પેટના ગૈસની સમસ્યાથી પરેશાન છે. ટમાં ગૈસ હોવાના ઘણા કારણ હોય છે. જેમકે પેટમાં વધારે માત્રામાં હવાનો જવું. ધુમ્રપાન કરવાથી, વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓથી, દિવસભર બેસીને કામ કરવાથી એવા ઘણા કારણ છે જેનાથી પેટમાં ગૈસ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
અજમો 
રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી અજમા અને ચપટી સંચણ ચાવીને ખાવું અને એક ગ્લાસ ગર્મ પાણી પીવું. તેનાથી તમને પેટ ગૈસથી તરત રાહત મળશે . 
 
છાશ 
પેટ સંબંધી સમસ્યાઓ માટે છાશ પણ એક ખૂબ ફાયદાકારી વસ્તુ છે. દરરોજ ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં એક -એક ચપટી સંચણ, શેકેલું જીરું અને ફુદીના મિક્સ કરી પીવાથી પેટની ગૈસની સમસ્યા જલ્દી સમાપ્ત થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

બાલાઘાટમાં, શિવલિંગ પર મટન ગ્રેવી રેડવામાં આવી જળ ચઢાવવાના વાસણમાં મટન ગ્રેવી

વધુ જુઓ..

ધર્મ

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

આગળનો લેખ
Show comments