rashifal-2026

Sleeping Without Underwear- શા માટે રાત્રે ઈનરવિયર ખોલીને સૂવાની સલાહ આપે છે જાણો શુ છે ફાયદા નુકશાન

Webdunia
સોમવાર, 2 મે 2022 (17:50 IST)
Sleeping Without Underwear- જ્આરે તમે ટાઈટ કપડા કે અંડરવિયર પહેરીને સૂવો છો તો ચામડી ખુલીને શ્વાસ નહી લઈ શકે છે શરીરના બાકીના અંગની રીતે યૌન અંગને પણ આરામ આપવા માટે અંડરવિયર ઉતારીને પાયજામાં સૂવાની સલાહ આપીએ છે. 
 
અંડરવિયર બ્રા,પેંટી આ અમારા પહેરવાનો જરૂરી ભાગ છે પણ હમેશા રાતના સમયે ઈનરવિયર્સને કાઢવાની સલાહ આપીએ છે. અંડરવિયરના વગર સુવુ સારુ જણાવાય છે તેની જગ્યા રાત્રે ખૂબ ઢીળા ઢળાશ કપડા પહેરીને સુવાની સલાહ આપીએ છે. ઘણી બધી મહિલાઓ અને પુરૂષ રાત્રે સૂતા સમયે ચુસ્ત કપડા પહેરે છે જેનો અસર તેમની ઉંઘ પર પણ પડે છે અને તેમના સ્વાસ્થય પર પણ. જે મહિલાઓ ટાઈટ બ્રા અને અંડરવિયર પહેરીને સૂએ છે તેમના સ્વાસ્થય પર ઘણા પ્રકારના અસર પડે છે. 

રાત્રે અંડરવિયર પહેરીને શા માટે નહી સુવુ જોઈએ 
રાત્રે અંડરગાર્મેંટ પહેરીને સૂવાને લઈને જુદા જુદા તર્ક હોઈ શકે છે જેમ કે મહિલાઓમાં ઘણાઓને બ્રા અને પેંટી પહેરીને સોવુ કંફર્ટ લાગે છે તેમજ ઘણી બધી મહિલાઓ વગર બ્રા અને પેંટીના ઢીળા ટીશર્ટ અને પાયજામા પહેરીને કંફર્ટેબલ અનુભવે છે. કેટલાક પરસેંટેહ નેકેડ સૂતા લોકોનો પણ હોય છે. 
 
ડૉક્ટર કહે છે કે શરીરના બાકીના અંગની રીતે યૌન અંગને પણ આરામ આપવા માટે અંડરવિયર ઉતારીને પાયજામાં સૂવાની સલાહ આપીએ છે. તે જણાવે છે કે આખો દિવસ જે મહિલાઓ કપડાની નીચે બ્રા, પેંટી પહેરીને રહે છે અને ઘણી વાર ટાયલેટ જાય છે તેનાથી વેજાઈનાની આસપાસ ગીળાશ, દુર્ગંધ, યુરીન વ્હાઈટ ડિસ્ચાર્જ વગેરે અંડરવિયર પર લાગેલુ રહે છે તેનાથી બેક્ટીરિયા આવી શકે છે અને વેજાઈનલ ઈફેક્શન, ખંજવાળ સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે પુરૂષોની સાથે પણ એવી સમસ્યા થઈ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

એસી કોચમાંથી 5 કરોડના સોનાના દાગીના ગાયબ... ટ્રેનમાં મુસાફરો બેભાન સૂઈ રહ્યા છે; રેલ્વે સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા

Goa Nightclub fire- લુથરા બંધુઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, આગોતરા જામીન અરજી દાખલ કરી

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ