Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસ ખોલતી વખતે આરોગ્ય સંબંધી આટલી વાતોનુ ધ્યાન રાખો

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (17:33 IST)
નવરાત્રિના નવ દિવસ માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. ભક્ત નવરાત્રિમાં ઉપવાસ રાખી માતાને પ્રસન્ન કરે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળાહાર વ્રત કરે છે તો કેટલાક અન્ન વગર ઉપવાસ કરે છે. વ્રત કેવા પણ રાખો પણ વ્રત ખોલતી વખતે તમારા આરોગ્ય સંબંધી કેટલીક વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. 
 
એક ગ્લાસ પાણી - લાંબા સમય ખાલી પેટ રહ્યા પછી સૌ પહેલા તમારે ફક્ત એક ગ્લાસ પાણી પીવુ જોઈએ. જેથી પેટમાં ઠંડક પહોંચે અને પછી ખાવાનુ સારી રીતે પચી શકે 
 
જ્યુસ પણ પી શકો છો 
 
તમે ચાહો તો લસ્સી નારિયળ પાણી કે પછી મોસંબીનુ જ્યુસ પણ લઈ શકો છો. તેનાથી તમને એનર્જી મળશે અને આ તમારા પાચનમાં મદદ કરશે. 
 
પ્રોટીન - વ્રત પછી પ્રોટીનથી ભરપૂર આહાર લો. તમારા શરીરને એનર્જીની જરૂર હોય છે અને તેની પૂર્તિ કરવા માટે પ્રોટીન યુક્ત આહાર લો. આ માટે તમે થોડા થોડા સમયના અંતરે પનીર, અંકુરિત આહાર કે દાળનુ પાણી લઈ શકો છો. 
 
મસાલેદાર ખાવાથી બચો - ઉપવાસ પછી એકદમ તેલ મસાલાથી બનેલા પદાર્થનુ ભોજન લેવાથી બચો. જેથી તમારા પાચન તંત્ર પર વધુ દબાણ ન પડે અને તમારુ સ્વાસ્થ્ય પણ ઠીક રહે.  
 
એનર્જી ફૂડ ખાવ - વ્રત ખોલતી વખતે તમારે હળવુ અને લિકવિડ ડાયેટ લેવુ જોઈએ. તમે ફ્રૂટ રાયતા કે ફ્રૂટ ચાટ પણ લઈ શકો છો. તેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ પેટ પણ ભરાશે. 
 
હલકો ખોરાક લો - ઘણા દિવસ પછી જ્યારે તમે ઉપવાસ છોડો છો તો તમને હેવી ખોરાકથી બચવુ જોઈએ. વ્રત કરતી વખતે મેટાબોલિજ્મ સ્લો થઈ જાય છે. તેથી એકદમ હેવી ખાવાથી બચવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments