Dharma Sangrah

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (15:06 IST)
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું.
ફોનના ઉપયોગ પર અમારી એક્સપર્ટ ડાક્ટર ભાવના બર્મીએ જણાવ્યુ કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો. 
 
આંખ થઈ જાય છે નબળી 
મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની સમસ્યાઓને તમારા શરીરમાં વધવા. તેથી રાતમાં ફોનનુ ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. ફોનથી નિકળતી કિરણ તમારી આંખને ધીમે-ધીમે ડેમેજ કરે છે. જેનાથી જુદા-જુદા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
માનસિક સમસ્યાઓને મળે છે વધારા 
મોડી રાતમાં ફોન ઉપયોગ કરવાથી તમને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો ખતરો હોય છે. આ કારણે ફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.
 
ફોન ચલાવવાથી ઘણા રોગોના લક્ષણની શરૂઆત સામે આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિને ઉંઘ ન આવવી, આંખોમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થાય છે.
(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર

Dhanbad Gas Leak: ત્રણ સ્થળોએથી પાણી લીકેજ, બે લોકોના મોત... 6,000 લોકો જોખમમાં; ગભરાયેલા પરિવારો ભાગી ગયા

3 પ્રખ્યાત WWE સ્ટાર્સ જે કોડી રોડ્સને હરાવીને નવા અનડિસ્પ્યુટેડ ચેમ્પિયન બની શકે છે

Valsad News : 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

વધુ જુઓ..

ધર્મ

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

આગળનો લેખ
Show comments