rashifal-2026

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (15:06 IST)
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું.
ફોનના ઉપયોગ પર અમારી એક્સપર્ટ ડાક્ટર ભાવના બર્મીએ જણાવ્યુ કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો. 
 
આંખ થઈ જાય છે નબળી 
મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની સમસ્યાઓને તમારા શરીરમાં વધવા. તેથી રાતમાં ફોનનુ ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. ફોનથી નિકળતી કિરણ તમારી આંખને ધીમે-ધીમે ડેમેજ કરે છે. જેનાથી જુદા-જુદા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
માનસિક સમસ્યાઓને મળે છે વધારા 
મોડી રાતમાં ફોન ઉપયોગ કરવાથી તમને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો ખતરો હોય છે. આ કારણે ફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.
 
ફોન ચલાવવાથી ઘણા રોગોના લક્ષણની શરૂઆત સામે આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિને ઉંઘ ન આવવી, આંખોમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થાય છે.
(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મથુરામાં એક જ પરિવારના 5 લોકોએ કર્યુ સુસાઈડ, પતિ-પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને આપ્યો જીવ

ભીષણ ગરમી આવવાની તૈયારીમાં છે, શું આ વર્ષે રેકોર્ડ તૂટશે? અલ નીનો પર એક મુખ્ય અપડેટ વાંચો

"ભારત-પાક મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં રાજનીતિનો તડકો ! નકવીએ કેમ લીધું સેના પ્રમુખનું નામ?"

12 મુ પાસ ડોક્ટરે આપી મોત, પીરિયડ સાથે જોડાયેલ પરેશાનીનો સામનો કરી રહી હતી યુવતી, ઈજેક્શન લગાવવાના થોડા કલાકમા જ છોડ્યો દમ

સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, પહેલી કેબિનેટ બેઠકમાં હાજરી આપશે

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments