Biodata Maker

ગેસના તાપ પર સેકેલી રોટલી ખાવી છે નુકશાનદાનદાયક, અનેક બીમારીઓ ઘેરી લેશે

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2023 (18:41 IST)
આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોટલીને ફુલાવવાની સૌની જુદી જુદી રીત હોય છે. કેટલાક લોકો તેને તવા પર સેકે છે તો કેટલાક  ગેસના તાપ પર ફુલાવે છે. તેસના તાપ પર સેકવાથી રોટલે તરત જ ફુલી જાય છે અને સમયની પણ બચત થાય છે.  પણ ગેસ પર ડાયરેક્ટ રોટલી ફુલાવવાની આ ટેવ તમને ભારે પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે રોટલી ગેસના તાપના સંપર્કમાં આવતા જ આ તમારે માટે જીવલેણ બની જાય છે.  આવુ કેમ ચાલો અમે તમને બતાવીએ છીએ. 
 
શુ કહે છે સ્ટડી ?
તાજેતરમાં જ પબ્લિશ થહેલ એક રિસર્ચ મુજબ ગેસ એવા એયર પોલ્યુટેટ કાઢે છે જે તમારા આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક ઉલ્લેખનીય છે કે આ પોલ્યુટેંટ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ છે જેને કારણે લોકો  શ્વાસ અને દિલ સાથે જોડાયેલી બીમારીઓની ચપેટમા સહેલાઈથી આવી શકે છે. 
 
વધી શકે છે કેંસરનો ખતરો 
 
બીજી તરફ એક અન્ય રિસર્ચ મુજબ ગેસના તાપ પર રોટલી ફુલાવવાથી કાર્સિનોજેનિક પેદા થઈ શકે છે.  આ આપણા શરીર માટે ખૂબ જ ઘાતક છે. કાર્સિનોજેનિક એક એવો ઝેરી પદાર્થ છે જેને વ્યક્તિને કેન્સર થઈ શકે છે. 
આ જીનને પ્રભાવિત કરીને સામાન્ય કોષોને નુકસાન કરે છે જેથી તે કેન્સરના કોષોમાં ફેરવાય જાય. આવી સ્થિતિમાં જો ઘઉંના રોટલીને ડાયરેક્ટ ગેસ પર ગરમ કરવામાં આવે તો તેનાથી કાર્સિનોજેનિસિટી થઈ શકે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.


તવા પર સેકો રોટલી 
જૂના જમાનામાં, રોટલી બનાવતી વખતે લોકો તવા પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીના તાપ પર મુકવાની જરૂર નથી. રોટલી શેકવાની આ સૌથી સુરક્ષિત રીત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લાંચ આપીને અમને શરમમાં ન મુકશો, કામ માટે મળે છે મોટી સેલેરી, રાજકોટ નગર પાલિકા ઓફિસરની બોલ્ડ પોસ્ટર્સ દ્વારા કરી અપીલ

એક કોર્ટે એક બિલાડીને વિચિત્ર સજા ફટકારી, તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો. આ મૂંગા પ્રાણીએ શું ખોટું કર્યું?

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 5 લાખનું વળતર અને ઇજાઓ માટે 5,000નું વળતર આપવામાં આવશે.

NIAએ અનમોલ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો, 11 દિવસની કસ્ટડી મંજૂર કરી

પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઇલમાં ફેરવાઈ શકે છે. અસીમ મુનીરની ધમકીઓ પર તમને હસવું આવશે.

વધુ જુઓ..

ધર્મ

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

આગળનો લેખ
Show comments