Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબીટિઝના દર્દીઓએ શુ ન ખાવુ જોઈએ ?

Diabetics Health tips
Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (17:41 IST)
ડાયાબીટિઝના દર્દીઓએ પોતાના ખાનપાન અને જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલું જ નહીં ડાયાબીટિઝના દર્દીઓને ગળ્યું ખાવાની સખત મનાઇ હોય છે. એ સિવાય ઘણી એવી વસ્તુઓ છે જે ડાયાબીટિઝના દર્દીઓએ ક્યારેય ન ખાવી જોઇએ. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે ડાયાબીટિઝના દર્દીએ એક વખતમાં ખાવાની કેટલી માત્રા લેવી જોઇએ. ડાયાબીટિઝના દર્દીએ એ જાણવું બહુ જરૂરી છે કે કયું ભોજન તેના માટે ઉપયોગી છે અને કયો આહાર હાનિકારક છે. જાણીએ, ડાયાબીટિઝના દર્દીઓએ કેવો આહાર ન લેવો જોઇએ...
 
- ડાયાબીટિઝ દરમિયાન તમારે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે એવી વસ્તુઓ ક્યારેય ખાવામાં ન આવે જેનાથી ડાયાબીટિઝ વધવાનું જોખમ રહે.
 
- ડાયાબીટિઝ દરમિયાન દર્દીઓએ કેટલીક એવી વસ્તુઓ જેવી કે ખાંડ, સ્વીટ, સોફ્ટ ડ્રિંક્સ, ક્રીમ અને તળેલું ભોજન, પેસ્ટ્રી, ઠંડા-ગળ્યા તળેલા પદાર્થો, તેલ-માખણ, ગોળ વગેરેનું સેવન કરવાથી બચવું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

આગળનો લેખ
Show comments