Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડેંગૂ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે લાભદાયક કોળુ

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (15:56 IST)
ડેંગૂ અને ચિકનગુનિયાની ચપેટમાં આવેલા દર્દીઓના આરોગ્યને તંદુરસ્ત કરવામાં કોળુ  લાભકારી સાબિત થાય છે. આયુર્વૈદિક ચિકિત્સક મુજબ ડેંગૂમાં પ્લેટલેટ ઓછી થવાની સમસ્યા થાય છે. 
 
કોળામાં રહેલ વિટામિન એ ની ભરપૂર માત્રા પ્લેટલેટ વધારવામાં સક્ષમ  હોય છે. બીજી બાજુ કોળુ શરીરની કોશિકાઓમાં પ્રોટીન તત્વોના વિનિયમનમાં પણ મદદ કરે છે. જેનાથી પ્લેટલેટ્સની સંખ્યા વધી જાય છે. 
 
ડોક્ટર મુજબ ડેંગૂથી પીડિત દર્દીને કોળુ, ગળો, પપૈયાના પાન અને ઘઉંના ઘાસ ઉપરાંત સંતરા, કિવી, લીંબુ, બ્રોકલી, બીટ અને તલના તેલનુ સેવન કરવાથી ઘણી રાહત મળે છે. 
 
વિટામીન સી પ્લેટલેટ ફ્રી રેડિકલ ડેમેજ થવાથી રક્ષા કરે છે. જ્યારે કે બીટમાં એંટી ઓક્સીડેંટના ગુણ જોવા મળે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments