Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૈજ્ઞાનિકોનો દાવો- જીભ અને મોઢું સૂકાવવું એ પણ કોરોનાના લક્ષણ

corona virus symptoms
Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (10:16 IST)
સરકારી આંકડો મુજબ દેશમાં પોણા બે લાખ લોકોના જીવન લઈ લીધા કોવિડ 19ના નવા લક્ષણ સતત સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ સંસ્થાનના આશરે અડધા દર્દીઓમાં આ લક્ષણોના ઉલ્લેખ કર્યુ છે. તેમાંં મોઢું સૂકવું મુખ્ય છે જેને મેડિકલ વિજ્ઞાનની ભાષામાં જેરોસ્ટોમિયા કહેવાય છે. આ સંક્રમણના શરૂઆતી સમયના મુખ્ય લક્ષણ થઈ શકે છે. ત્યારબાદ આવતા કેટલાક દિવસોમાં દર્દીમાં તાવ, ગળામાં દુખાવા જેવા લક્ષણ વિકસિત હોય છે. ડાક્ટરો મુજબ સૂકા મોઢાના કારણ શરીરમાં લાર પેદા કરવાની ક્ષમતા ઓછી થવી છે. લારના કારણે આપણા  મોઢુ ખરાબ બેક્ટીરિયા અને બીજા તત્વોથી બચાવ કરે છે અને પાચન પ્રક્રિયા પણ શરૂ કરે છે. 
 
જીભ સૂકવી પણ શામેલ- જીભ સૂકવી પણ લક્ષણોમાં શામેલ થઈ શકે છે. આ પણ લાર ન બનવાના કારણે થઈ રહ્યો છે. આ સમયે જીભ સફેદ થઈ શકે છે કે આ પર સફેદ પેચ બની શકે છે. 
 
તપાસમાં ઉપયોગ લક્ષણ- વૈજ્ઞાનિકોનો માનવુ છે કે શરૂઆતી લક્ષણ તપાસ અને દર્દીની સારવાર શરૂ કરવામાં ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. તેનાથે રોગ ફેલવાથી પણ રોકી શકાય છે. 
 
ભોજન કરવામાં મુશ્કેલી 
આવા લક્ષણ વાળા લોકોને ભોજન કરતા સમયે પરેશાની આવી રહી છે. લાર ન  થવાથી સૂકા મોઢા ભોજન ચાવવુ મુશ્કેલી કરી રહ્યો છે. સાથે જ બોલવામાં સૂકા મોઢાથી મુશ્કેલી થઈ રહી છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments