Webdunia - Bharat's app for daily news and videos

Install App

માખણ મિશ્રી(શાકર)ના આરોગ્યથી સંકળાયેલા આ 6 મીઠા ફાયદા તમે પણ જાણો

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (08:50 IST)
માખણ મિશ્રી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ભોગ છે આ સ્વાદમાં જેટલો મધુર લાગે છે, તેટલો જ મીઠા છે તેના આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ . તમે નહી જાણતા હશો જરૂર વાંચો 
- માખણ મિશ્રીનો સેવન કરવું મગજ માટે ખૂબ ફાયદાકારી હોય છે. બાળકોને નિયમિત રૂપથી જો માખણ મિશ્રી ખવડાય, તો તેમનો મગજ અને શરીરનો વિકાસ માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
 
-માખણ મિશ્રીને દરરોજ નાશ્તામાં ખાવું જોઈએ. તો માથાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તેનાથી સાંધામાં નમી અને ચિકણાઈ મળી શકશે અને શુષ્કતા ધીમે ધીમે ઓછી થશે. 
 
- આંખની નબળાઈને દૂર કરવા માટે આ ઉપાય કારગર છે. 
 
- ત્વચાને ચિકણો અને ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો શાકરનો ભૂકો અને માખણ મિક્સ કરી ત્વચા પર મસાજ કરવું. આ મસાજ અને સ્ક્રબ બન્નેનો કામ કરશે અને ત્વચાને પ્રાકૃતિક રૂપથી ચિકણો, ચમકદાર અને નરમ બનાવશે. 
 
- બવાસીર જેવા રોગથી પરેશાન છો તો, ના ગભરાવો, માખણ મિશ્રીના નિયમિત રૂપથી સેવન કરીને થોડા જ દિવસોમાં તમે બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments