Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસી ભાત પણ છે ફાયદાકારી જાણો આ 5 ફાયદા

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (15:36 IST)
રાત્રે ભોજનમાં રાંધેલા ભાત બચી જાય છે તો અમે લોકો એને વાસી અને નુકશાન આપતાવાળા સમજીની કેંફી નાખીએ છે. જો નહી ફેંકતા તો કોઈ જાનવરને ખવડાવી નાખે છે પણ શું તમને ખબર છે . આ વાસી ભાત અમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારી છે. એને ફેંકવાની જગ્યા કોઈ માટીના વાસણમાં નાખી રાતભર પલાળી રાખી દો અને સવારે નાશ્તામાં લો. એનું સેવન શરીરની ઘણી સમસ્યાઓ દૂર થશે. 

વાસી ભાતના ફાયદા 
1. બૉડી ટેંપરેચર કંટ્રોલ 
વાસી ભાતની તાસીર ઠંડી હોય છે આથી એને દરરોજ સેવન કરવાથી બૉડીનો તાપમાન નિયંત્રિત રહે છે. 
 

2. કબ્જથી રાહત
વાસી ભાતમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે જે કબ્જની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
3. શરીરની ઉર્જા 
એનું સેવન કરવાથી એનર્જી મળે છે અને શરીર તાજો રહે કછે. 
 

4. અલ્સરનો ઘા 
જો તમે અલ્સરની સમસ્યાથી પરેશાન છો તો વાસી ભાતનો સેવન કરો. અઠવાડિયામાં ત્રણ વાર વાસી ભાત ખાવાથી અલ્સરનો ઘા ઠીક થઈ જાય છે. 
5. ચા , કૉફી ની ટેવ છોડાવે 
જો તમને વધારે માત્રામાં ચા કે કૉફી પીવાની ટેવ છે અને તમે તમારી આ ટેવથી છુટકારો મેળવા ઈચ્છો છો તો વાઅસી ભાત ખાવાનું શરૂ કરી દો. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

આગળનો લેખ
Show comments