Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dinner Time- રાત્રિભોજન કરવાનો યોગ્ય સમય કયો છે

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (11:25 IST)
Benefits Of Having Dinner Before Sunset: જો તમે પણ ભોજન મોડેથી કરો છો તો ધ્યાન રાખો કે આ ખૂબ ખતરનાક થઈ શકે છે. આ તમારા પાચનતંત્રને બગાડશે જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી લેશે. તેથી, સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરો. 
 
હેલ્થ એક્સપર્ટા જણાવે છે કે 6 થી 8 ના વચ્ચે સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ભોજન કરવાની સલાહ આપે છે. એક્સપર્ટા પણ કહે છે કે વર્કિંગા લોકો માટે 6 થી 8 વાગ્યા વચ્ચે જમવુ મુશ્કેલ થઈ શકે છે એવી સ્થિતિમાં તમે સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા જમી લેવુ જોઈએ. 
 
ભોજન કર્યા પછી, ઓછામાં ઓછા અડધો કલાક અથવા 20 મિનિટ ચાલો. આનાથી તમારું પાચન સારું થશે, તમારી ઊંઘમાં સુધારો થશે અને તમે તમારું વજન પણ નિયંત્રિત કરી શકશો.
 
તે જ સમયે, જો કોઈ વ્યક્તિ મોડી રાત્રે 12 વાગ્યે ડિનર કરે છે, તો તેની પાસે ફરવા માટે સમય નથી. આ પાચનક્રિયાને અસર કરે છે. જો ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થાય તો તે તમારા શરીરમાં ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. તેનાથી તમારી સ્થૂળતા પણ વધે છે.
 
મોડી રાત્રે ખોરાક ખાવાથી તમારું મેટાબોલિઝમ પણ યોગ્ય રીતે કામ કરતું નથી અને જ્યારે મેટાબોલિઝમ કામ કરતું નથી ત્યારે કેલરી બર્ન થતી નથી. આ રીતે તમારું વજન વધવાનું શરૂ થાય છે.
રાત્રિભોજન કરવાનો યોગ્ય સમય કયો છે 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments