Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. જાણો ચમત્કારિક 5 ફાયદા

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2019 (06:39 IST)
અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી તેના માટે બહુ વસ્તુઓ ખાવાની સલાહ અપાય છે . અત્યારે આ લિસ્ટમાં હવે તમે અંગૂરને પણ સંકળાવી લો. કારણકે એક નવી સ્ટડી જણાવે છે કે અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. 
* અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે.
 
* શુગરથી પીડિત લોકો માટે અંગૂર ખૂબ ફાયદાકારી છે. આ બ્લ્ડમાં શુગરના લેવલને ઓછું કરવાનું કામ કરે છે. 
 
* જો તમે ભૂખ નહી લાગે છે અને આ કારણે તમારું વજન નહી વધી રહ્યું છે તો તમે અંગૂરનો સેવન કરી શકો છો. તેના સેવનથી કબ્જિયાતની સમસ્યા દૂર હોય છે. સાથે ભૂખ પણ લાગે છે. 
 
* અંગૂર હીમોગ્લોબિન પણ વધારે છે. 
 
* બ્રેસ્ટ કેંસરની અટવાયત માટે અંગૂરનો સેવન કરવું ખૂબ ફાયદાકારી હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments