Festival Posters

કાળા અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. જાણો ચમત્કારિક 5 ફાયદા

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2019 (06:39 IST)
અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી તેના માટે બહુ વસ્તુઓ ખાવાની સલાહ અપાય છે . અત્યારે આ લિસ્ટમાં હવે તમે અંગૂરને પણ સંકળાવી લો. કારણકે એક નવી સ્ટડી જણાવે છે કે અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. 
* અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે.
 
* શુગરથી પીડિત લોકો માટે અંગૂર ખૂબ ફાયદાકારી છે. આ બ્લ્ડમાં શુગરના લેવલને ઓછું કરવાનું કામ કરે છે. 
 
* જો તમે ભૂખ નહી લાગે છે અને આ કારણે તમારું વજન નહી વધી રહ્યું છે તો તમે અંગૂરનો સેવન કરી શકો છો. તેના સેવનથી કબ્જિયાતની સમસ્યા દૂર હોય છે. સાથે ભૂખ પણ લાગે છે. 
 
* અંગૂર હીમોગ્લોબિન પણ વધારે છે. 
 
* બ્રેસ્ટ કેંસરની અટવાયત માટે અંગૂરનો સેવન કરવું ખૂબ ફાયદાકારી હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વધુ જુઓ..

ધર્મ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments