Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે કાજૂ ખાવાનું 4 આરોગ્ય ફાયદા

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (11:29 IST)
અમારા આરોગ્ય માટે કાજૂ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેનો દરરોજ ઉપયોગમાં લેશું તો ઘણા ફાયદા મળશે. કાનૂનો ઉપયોગ ભોજન કે મિઠાઈ બનાવામાં કરાય છે. 
પણ દરરોજ કાજૂ ખાવું આરોગ્ય માટે ગુણકારી હોય છે. ભોજનના સ્વાદની સાથે-સાથે કાનૂ આરોગ્યના ઘણા રોગોથી છુટકારો આપે છે. ચાલો જાણીએ કાજૂના 
 
આરોગ્ય રહસ્યના વિશે... 
* જો તમે ખાલી પેટ કાજૂનો સેવન કરશો તો તેનાથે યાદશક્તિ તીવ્ર હોય છે. કાજૂમાં રહેલ વિટામિન બીથી શરીરમાં એસિડ બનવું પણ બંદ થઈ જાય છે.તેને મોરું દૂધ સાથે ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 
* તેમાં એંટીઓક્સીડેંટ ગુણોના કારણે આ પાચન તંત્રને મજબૂત બનાવે છે. તે સિવાય તેને ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને સ્કિન પણ ગ્લોઈંગ થઈ જાય છે. તે સિવાય પ્રેગ્નેંસીમાં તેનું સેવન મહિલાઓ માટે ખૂબ સારું હોય છે. 
* તેમાં કાજૂમાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોવાના કારણે આ લોહીની ઉણપને પૂરા કરવા અને કોલેસ્ટ્રોલ કંત્રોલ કરવામાં સહાયતા કરે છે. તે સિવાય દરઓજ તેનું સેવનથી વાળ અને સ્વસ્થ સ્કિન માટે પણ ખૂબ સારું હોય છે. 
* જો અમે દરરોજ સવારે કાનૂનો સેવન કરશો તો આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે. જો તમારું વગર કારણે મૂડ ખરાબ થઈ જાય છે તો 2-3 કાજૂ ખાવાથી તમને આ પરેશાનીથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

આગળનો લેખ
Show comments