Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetrootના 8 ફાયદા

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (19:49 IST)
બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની માત્રા વધે છે. એમાં રહેલા એંટી ઓક્સીડેંટ  શરીરને રોગોથી બચાવે છે. 
1. થાક - બીટમ આં કાર્બોહાઈડ્રેડ હોય છે જે શરીરથી આળસ અને થાક દૂર કરી એલર્જી આપે છે. 

ઘરેલુ ઉપચાર : બારેમાસી ગુણકારી બીટ છે તમારો ફેમિલી ડોક્ટર

2. દિલ સંબંધી રોગ- એમાં નાઈટ્રેટ નામના તત્વ હોય છે જે લોહીના દાબ અને દિલથી સંકળાયેલી સમસ્યાઓને ઓછું કરે છે. 
 
3. ગ્લોઈંગ સ્કીન - બીટ ખાવાથી લોહી સાફ થઈને ત્વચામાં ચમક આવે છે. 

સવારે વહેલા ઉઠવું સ્વાસ્થય માટે ફાયદાકારી 

4. એનિમીયા- એમાં આયરન ઘણી માત્રામાં હોય છે . આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરી એનિમીયાની સમસ્યા થવા નહી દે. 
 
5. પીરિયડની સમસ્યા- જે મહિલાઓને માહવારીથી સંબંધિત સમસ્યાઓ છે તે રોજ એક ગ્લાસ બીટના જ્યુસપી શકે છે. 
 
6. બ્લ્ડપ્રેશર્ રોજ એક ગ્લાસ બીટ, ગાજર, પાલક આમલા અને સેબથી બનેલા મિક્સ જ્યુસ પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ રહે  છે. 
 
7. ક્બ્જિયાત- બીટને નિયમિત રૂપથી ખાવાથી કબ્જ અને બવાસીર જેવા પેટ સંબંધી રોગમાં લાભ મળે છે. 
 
8. સલાદમાં લેવી-એન સલાદ કે શાક બનાવી ખાઈ શકો છો.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments