Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીના 5 સફળ ઉપાય

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (13:27 IST)
તુલસીના ફાયદા 
 
સવારે ખાલી પેટ 5-10 પાંદળા પાણી સાથે લો.એમાં પ્રચુર માત્રામાં એંટી ઓક્સીડએંટ હોય  છે . આ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારીને શરદી -ખાંસી તાવથી લઈને કેંસર સુધીમાં લાભકારી છે.

સામાન્ય તાવ કે શરદી 

બાળકોને સામાન્ય તાવ હોય કે શરદી હોય તો તુલસી ઉપયોગી છે.

તુલસીના પાંદળાને પાણી કે ચા સાથે ઉકાળીને બાળકોને પીવડાવવાથી સામાન્ય તાવ કે શરદીમાં અસર કરે છે. 

 
તુલસીના રસ 

 
બાળકોન સામાન્ય તાવ , શરદી , ખાંસી , ડાયરિયા અને ઉલ્ટી વગેરે જેવા રોગોમાં તુલસીના રસ  ખૂબ અસરકારક છે. 
 


પાણીના શુદ્ધીકરણ માટે 

ગંદા કે અશુદ્ધ પાણીમાં તુલસીના થોડા તાજા પાન નાખવાથી પાણીનુ શુધ્ધિકરણ કરી શકાય છે. 

છાતીના દુખાવામાં 
તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી છાતીનો દુ:ખાવામાં આરામ મળે છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments