Festival Posters

Banana Tea- આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે

Webdunia
મંગળવાર, 23 નવેમ્બર 2021 (08:18 IST)
તમે પણ વિચારી રહ્યા હશો કે ચા માં કેળા નાખીને કોણ પીવે છે? પણ કદાચ તમને ખબર નથી જે સરસ ઉંઘ માટે બહુ ઘણા લોકો કેળાવાળી ચા પીવે છે. 
 
જો તમને પણ સારી ઉંઘ નથી આવતી અને સૂતા સમયે વચ્ચે વચ્ચે ઉઠીને બેસી જાઓ છો તો કેળા વાળી ચા પીવું તમારા માટે ખૂબ ફાયદાકારી છે. 
 
સામાન્યરીતે લોકો સારી ઉંઘ માટે ઉંઘની ગોળી લઈએ છે પણ તમે ઈચ્છો તો ઉંઘની ગોળીની જગ્યા કેળાની ચા પીવી શકો છો. આમ તો ઉંઘમી ગોળી લેવાથી ભારેપન, કબ્જિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થઈ જાય છે. 
 
કેળામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેની સાથે જ આ મેગ્નીશિયમનો પણ ખજાનો છે. આ બન્ને જ તત્વ નર્વસ  સિસ્ટમને રીલેક્સ કરવાનો કામ કરે છે અને તાણને ઓછું કરે છે. 
 
કેળા વાળી ચા બનાવવામાં મુશ્કેલથી 10 મિનિટનો સમય લાગે છે. એક નાનકડો કેળા લો અને એક કપ પાણીમાં તજ નાખી તેને ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળા નાખી દો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ગાળીને પીવી લો. 


 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું કે તે ભારતીય કાયદા અનુસાર કાર્યવાહી કરશે

અમેરિકાએ સીરિયામાં ISISના ઠેકાણાઓ પર હુમલો કર્યો

600 થી વધુ એકાઉન્ટ્સ પર સરકારની કાર્યવાહી બાદ, હવે X પર પોર્ન સામગ્રી દેખાશે નહીં

જાણો કોણ છે અયોધ્યાના રામ મંદિરમાં નમાજ વાંચવાનો પ્રયાસ કરનાર અહેમદ શેખ, તેની પાસેથી શું મળ્યું

પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે વૃંદાવન ફ્લેટમાં આગ લાગી

વધુ જુઓ..

ધર્મ

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments