rashifal-2026

શુ તમે કમરના દુખાવાથી પરેશાન છો.... તો અજમાવો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:01 IST)
વય નાની હોય કે મોટી આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક 10માંથી 6 લોકો પરેશાન છે. તેનાથી કામ કરવામાં મુશ્કેલી થવી. ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 
 
કમરના દુખાવાનુ કારણ 
 
- ખોટી રીતે બેસવુ 
- હાઈ હીલ પહેરવી 
- નરમ ગાદી પર સૂવુ 
- વધુ વજન ઉઠાવવુ 
 
તેના અનેક કારણો હોઈ શકે છે. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને અને કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 
 
કમરના દુ: ખાવાથી બચવાના ઘરેલુ ઉપાય 
 
1. સરસવ કે નારિયળ તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી લો અને ઠંડા થતા તેનાથી કમરની માલિશ કરો. 
 
2. ગરમ પાણીમાં મીઠુ નાખીને ટોવેલ પલાળીને નિચોડી લો. તેનાથી કમરને વરાળ આપો આરામ મળશે. 
 
3. કઢાઈમાં 2-3 ચમચી નાખીને તેને સેકી લો અને સૂતી કપડાની પોટલીમાં તેને નાખીને કમરને સેક કરવાથી પણ દુ:ખાવાથી  આરામ મળે છે. 
 
4. અજમાને તવા પર સેકીને અને ઠંડુ થતા સુધી ધીરે ધીરે ચાવો. તેનાથી કમરના દુખાવામાં લાભ થાય છે. 
 
5. આખો દિવસ એક જ પોઝીશનમાં ન બેસો. થોડી થોડી વાર પછી ઉઠીને થોડા ફરી લો. 
 
6. ખાવામાં કેલ્શિયમ આહાર જરૂર લો. 
 
આ બધા ઉપાયો કરવાથી કમરના દુખાવામાં થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments