rashifal-2026

Monsoon Diet: ચોમાસામાં ભૂલથી પણ આ ફળ ન ખાવા જોઈએ, શરીરમાં ઝેરની જેમ અસર કરે છે

Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2023 (14:33 IST)
What Not to Eat in Monsoon:ડોક્ટરનુ કહેવું છે કે વરસાદની ઋતુમાં ખોરાક સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં 2 પ્રકારના ફળો (Avoid This Fruits in Monsoon) સંપૂર્ણપણે ટાળવા જોઈએ.
 
વરસાદમાં દ્રાક્ષથી દૂરી રાખવી  (Avoid These Fruits in Monsoon) 
આયુર્વેદના જાણકારો મુજબા ચોમાસામાં અગૂરના સેવનને પૂર્ણરૂપે પરેજ કરવો જોઈએ. તેની તાસીર તે ખાટી-મીઠી હોય છે, જે વરસાદના દિવસોમાં પેટ માટે સારી નથી. જો તમે સામાન્ય દિવસોની જેમ ચોમાસામાં દ્રાક્ષ ખાઓ છો તો ગેસ-એસીડીટી અને ઉલ્ટીની ફરિયાદ થઈ શકે છે.
 
ભૂલથી પણ ન ખાવી સ્ટ્રાબેરી 
અંગૂરની જેમા સ્ટ્રાબેરી પણ માનસૂનમાં ખાવાની મનાહી છે. ચોમાસામાં તેને ખાવાથી તમને પેટમાં દુખાવો, ખેંચાણ અને ગેસની સમસ્યા થઈ શકે છે. આજકાલ તેની પાતળી છાલમાં નાના-નાના કીડા આવવાનો ડર રહે છે, જે સીધા પેટમાં જઈને તમને બીમાર કરી શકે છે. વરસાદના દિવસોમાં સ્ટ્રોબેરીનું સેવન કરવું એ ઝાડાને આમંત્રણ આપવા જેવું છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રેલવેમાં હાલાકી: આખો પરિવાર તૂટી પડ્યો! 2 ટિકિટ હોવા છતાં 8 લોકોએ આખું કમ્પાર્ટમેન્ટ ઘેર્યું, મુસાફરે વર્ણવી આપવીતી

Purnesh Modi: રાહુલ ગાંધીનુ સાંસદ પદ છીનવનારા પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ડિપ્ટી સ્પીકર

IND vs PAK: ટીમ ઈંડિયાની વર્લ્ડકપ 2026 માં ફરી થઈ શકે છે પાકિસ્તાન સાથે ટક્કર, સમજો આખુ સમીકરણ

પહેલા હત્યા કરી, દારૂ પીધા પછી, શરીર પર ક્રૂરતાથી હુમલો કર્યો, અને પછી પ્રેમિકાની આત્મા સાથે વાતચીત કરવા માટે આ કર્યું.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ધમાકેદાર પ્રારંભ: 3.90 લાખ કરોડના ઐતિહાસિક બજેટની તૈયારી

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

આગળનો લેખ
Show comments