rashifal-2026

શ્રાવણ મહિનામાં નહી ખાવું આ 3 વસ્તુઓ નહી તો થશે નુકશાન

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (12:01 IST)
શ્રાવણ મહીનામાં કેટલીક વસ્તુઓનો સેવન વર્જિત હોય છે. આ એક ધાર્મિક માન્યતા છે. આ માન્યતાઓના ઉદ્દેશ્ય આરોગ્યને બનાવી રાખવું હોય છે. 
લીલી શાકભાજી: શ્રાવણના મહીનામાં લીલી પાનવાળી શાકવાળી શાક નહી ખાવી જોઈએ. આમહીનામાં પાંદડાવાળી શાક શરીરમાં વાતને વધારે છે. તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ હોય છે. 
 
રીંગણા- શ્રાવણના મહીનામાં રીંગણા પણ નહી ખાવું જોઈએ. આ મહીનામાં પાનવાળી શાક શરીરમાં વાતને વધારે છે તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ વધારે હોય છે. 
 
દૂધ- શ્રાવણના મહીનામાં દૂધ, ડેયરી પ્રોડ્કટનો સેવન નહી કરવું જોઈએ. આ દિવસો ગાય ભેંસ ઘાસચારાની સાથે વરસાદની સંક્રમિત વસ્તુઓ પણ ખાઈ લે છે તેનાથી તેનો દૂધ ઝેરીલો થઈ જાય છે. તેથી શ્રાવણ માસમાં દૂધ શિવજીને અર્પિત હોય છે પણ સેવન નહી કરાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments