Dharma Sangrah

Apple Benfits- સફરજન ક્યારે ખાવુ જોઈએ ?

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (12:50 IST)
સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય

સફરજનના સેવનથી વધતી ઉમ્રના કારણે મગજ પર પડતા અસરને દૂર કરવામા મદદ મળે છે

સફરજન ખાવાનો યોગ્ય સમય 
ડાએટ એક્સપર્ટ જણાવે છે કે ખાલી પેટ એટલેકે સવારે ઉઠીને તમે કઈક ન ખાધુ હોય અને સૌથી પહેલા સફરજન ખાઈ લેવુ.

આવુ કરવાથીએ તમારા પેટમાં બળતરા, ગૈસ કે ગભરાહટ થઈ શકે છે.

તેથી સવારે નાશ્તામાં 1 કલાક પછી કે લંચ કરવાથી 1 કે 2 કલાક પછી સફરજનનો સેવન કરવુ સૌથી વધારે લાભકારી હોય છે.

તમે નિયમિત રૂપથી આ સમય પર સફરજન ખાઈ શકો છો
લાંબા સમયથી કાપેલા રાખેલુ સફરજન ન ખાવા જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments