Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણાથી રાહત અપાવશે એલોવેરા

Webdunia
સોમવાર, 6 ઑક્ટોબર 2014 (15:11 IST)
એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને કાયમ યુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા ઔષધીય ગુણોનો ભંડાર છે. એલોવેરામાં અનેક પોષક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ હોય છે. ગ્વારપાઠા મતલબ એલોવેરાના પ્રયોગથી આપણે જાડાપણા જેવી મુશ્કેલી પર પણ કાબૂ મેળવી શકીએ છીએ.  
 
- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ અને એલોવેરાનો રસ કાઢીને પીવાથી જાડાપણું ઓછુ થાય છે. 
 
- એક ગ્લાસ કુણાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછુ થાય છે.  
 
- અશ્વગંધાના પાનનો રસ બે ચમચીની માત્રામાં એલોવેરાના 10 ગ્રામ ગૂદા સાથે લેવાથી લાભ થાય છે. 
 
- ત્રિફળા ચૂરણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવાથી પણ જાડાપણાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
- એલોવેરાનો જ્યુસ પીવાથી જાડાપણું ઓછુ થાય છે. એલોવેરાના પાનનું સેવન કરવાથી જાડાપણા પર કંટ્રોલ મુકી શકાય છે.
 
- એક લસણનો રસ કાઢીને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી જાડાપણાંથી મુક્તિ મેળવી શકાય છે. 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments