Webdunia - Bharat's app for daily news and videos

Install App

Acupressure- શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેસરના 5 ટિપ્સ

Webdunia
ગુરુવાર, 16 એપ્રિલ 2020 (04:05 IST)
એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પાઈંટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પાઈટ્સ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ રાખે છે. જ્યાં તમને સમસ્યા થઈ રહી છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થસે. 
1. જો તમને માથાનો દુખાવો, તનાવ, ચક્કર આવવું, મગજ સંતુલન કે પછી નાક, કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે, તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. 
 
2. કોલેસ્ટ્રોલ, ગળાની સમસ્યા, હેળકી આવવી, ઉલ્ટી, બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતાવાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી  લાભ થશે. 
 
3. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો. તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે. 
 
4. ઘૂટણના દુખાવ, અકડાવું, સોજા વગેરે થતા પર ધૂંટણા આગળની તરફ સ્થિત પાઈંટને આગળ, પાછળ, જમણા અને ડાબા ચારે તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ લાભકારી થશે. 
 
5. થાઈરાઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું. તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું. આવું થોડા સમય સુધી કરતા રહો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments