Biodata Maker

આ 9 ટેવ કરી શકે છે તમારું લીવર ખરાબ , એને આજે જ મૂકી દો.

9 habits which can damage your liver

Webdunia
રવિવાર, 4 માર્ચ 2018 (16:12 IST)
અમે જે પણ ખાઈએ છે , એ લીવરથી પ્રોસેસ થઈને જ નિકળે છે. હેલ્દી લીવર બ્લ્ડ શુગર અને ફેટ્સને જમા નહી થવા દેતું અને એમના ફ્લોને બનાવી રાખે છે. પણ અમારી કેટલીક ટેવ લીવરને નુક્શાન પહોંચાડી શકે છે. જો અમે આ ટેવને નહી બદલતા તો આ લીવરને ડેમેજ પણ કરી શકે છે અમે જણાવી રહ્યા છે  લીવરને નુકશાન પહોંચાડતી એવી જ 9 ટેવ જેને અમે આજે જ બદલી નાખવી  જોઈએ.  
 
1. ઓછી ઉંઘ
 
ઉંઘ પૂરી ન થતા લીવર ઠીક થી કાર્ય નહી કરી શકતું. લીવરમાં ફેટ્સ જમા થવા લાગે છે અને એને નુક્શાન પહોંચે છે. 
પેન કિલર્સ 
વધારે માત્રામાં કે લાંબા સમય સુધી પેરાસિટોમોલ અને પેનકિલર્સ લેતા પર એના સાઈડ ઈફ્ક્ટ્સ થઈ શકે છે . આથી લીવર ડેમેજ થઈ શકે છે. 
ખાંડ 
લીવર ખાંડને ફેટ્સમાં  બદલવાના કામ કરે છે. વધારે ખાંડ ખાતા લીવર પર વર્ક પ્રેશર વધશે અને એકસ્ટ્રા ફેટ લીવરમાં જમે જશે. આથી લીવર ડેમેજ થવાબી પ્રોબ્લેમ થઈ શકે છે. 
દારૂ 
વધારે દારૂ પીવાથી  બોડીમાં ટોક્સિનસની માત્રા વધે છે એ ટોક્સિનસ લીવરમાં જમા થવા લાગે છે અને એને નુક્શાન પહોંચાડે છે. 
વધારે વજન 
શરીરનું વજન વધારે હોતા લીવર પર પ્રેશર વધે છે. આથી લીવરમાં ફેટ્સ જમા થઈ શકે છે આથી એ ટેવને મૂકો જેનાથી વજન વધે છે.   
કોલ્ડ ડ્રિંક્સ 
જો તમે વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાની ટેવ છે તો મૂકી દો. એની આર્ટિફિશિયલ શુગર અને કલર્સ લીવરને ડેમેજ કરી શકે છે. 
 
સ્મોકિંગ 
સિગરેટમાં ઘણા ટોક્સિક કેમિકલ્સ હોય છે ,  જે લીવર સેલ્સને ડેમેજ કરી શકે છે. 
વધારે સપ્લીમેંટ્સ 
વગર ડૉકટરની સલાહના સપ્લીમેંટ્સ લેવા ખાસ થી વધારે માત્રામાં વિટામિન A લેવું લીવરના માટે નુક્શાનકારી થઈ શકે છે. 
 
અનહેલ્દી ડાઈટ 
અનહેલ્દી ફૂડ ખાવાની ટેવના કારણે બોડીમાં ન્યૂટ્રીશનની ઉણપ થઈ જાય છે. આથી લીવરના ફંકશન પર ખરાબ અસર પડે છે અને ફેટ્સ અ લીવરમાં જમા થવા લાગે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનની જેલમાં થઈ પૂર્વ પીએમ ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન નેતાનો મોટો દાવો

ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની મળી મેજબાની, અમદાવાદમાં આ ગેમ્સનુ આયોજન થશે.

Gautam Gambhir Reaction on Lose Test Series vs SA: ભારતને ટેસ્ટ ક્રિકેટમાં મળી સૌથી મોટી હાર, 408 રનથી જીત્યુ દક્ષિણ આફ્રિકા

રાયસેનમાં 6 વર્ષની બાળકી સાથે રેપના મામલે ચક્કાજામ, મસ્જિદ પર ફેક્યા પત્થર

કમલા પસંદ પાન મસાલાના માલિકની પુત્રવધૂએ આત્મહત્યા કરી, તેની સુસાઇડ નોટમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments