Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Care - મીઠાવાળું પાણી પીવાના 5 ફાયદા વિશે તમે જાણો છો

Webdunia
ગુરુવાર, 8 જૂન 2017 (20:14 IST)
મીઠાનો ઉપયોગ રસોડામાં જમવા માટે કરવામાં આવે છે. આ રસોઈનો સ્વાદ તો વધારે છે સાથે જ જોવા જઈએ તો મીઠુ પ્રાકૃતિક રૂપથી એક ઔષધિ પણ છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો રોજ સવારે મીઠાના પાણીનુ સેવન કરવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા મળે છે. કારણ કે મીઠામાં એવા અનેક તત્વ હોય છે જે શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
 
1. વજન ઘટાડો - મીઠાનુ પાણી પાચનને ઠીક કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોંચાડે છે. જેનાથી જાડાપણુ કંટ્રોલમાં કરી શકાય છે. 
 
2. ત્વચા - મીઠામાં ક્રોમિયમ અને સલ્ફર હોય છે જે શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોંચાડે છે. જેનાથી જાડાપણાને કંટ્રોલમાં કરી શકાય છે. 
 
3. પ્રાકૃતિક રૂપથી જો જોવા જઈએ તો મીઠુ બોડીને ડિટોક્સ કરવાનુ કામ કરે છે. તેથી રોજ સવારે ઉઠીને મીઠાના પાણીનું સેવન કરો. 
 
4. હાડકા મજબૂત - મીઠાના પાણીમાં કેટલાક એવા તત્વ હોય છે જે શરીરમાં કેલ્શિયમની કમીને પૂર્ણ કરીને હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 
 
5. એંટીબેક્ટેરિયલ - મીઠામાં ખનીજ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે એંટીબેક્ટેરિયલનુ કામ કરે છે અને શરીરને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments