Festival Posters

Long COVID: સાજા થયા પછી 9 મહીના પછી પણ દર્દીઓનો પીછો નથી છોડી રહ્યા કોરોનાના 2 અજીબ લક્ષણ

Webdunia
મંગળવાર, 17 મે 2022 (12:39 IST)
કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic) નો ખતરો અત્યારે ઓછુ નથી થયુ છે. ગયા એક મહીનાથી કોરોનાના નવા કેસમાં ભારે ઉછળ જોવાએ રહ્યુ છે 
 
ચિંતાની વાત આ છે કે કોરોના દર્દીઓ સાજા થયા પછી પણ પીછો નથી છોડી રહ્યા છે કોરોનાની ચોથી લહેર (Covid 4th wave) માં લક્ષણ ભલે હળવા છે પણ 
 
વાયરસન લાંબા સનત સુધી શરીરમાં રહી શકે છે લાંબા સમય સુધી બની રહેતા લક્ષણને લોંગ કોવિડ (Long Covid symptoms) કહેવાય છે. 
 
લાંગ કોવિડના 2 અજીબ લક્ષણ 
જર્નલ ઑફ ઈફેક્શનમાં પ્રકાશિત એક તાજેતર અભ્યાસમાં લાંગ કોવિડના બે નવા અજીબ લક્ષણની ખબર પડી છે જણાવાઈ રહ્યુ છે કે આ લક્ષણ સંક્રમણ પછી ઘણા મહીના 
 
સુધી રહી શકે છે. આ અભ્યાસમાં ઈટલીમા& 18 વર્ષથી વધારે ઉમ્રના 465 દર્દીઓને શામેલ કરાયુ. 
 
શોધકર્તાઓએ જણાવ્યુ કે 37% પ્રતિભાગીઓમાં ઓછામાં ઓછા ચાર લક્ષણ જોવાયા અને 42% એ 28%થી વધારે સમય સુધી ચાલતા લક્ષણોની સૂચના આપી. તે સિવાય નવ 
 
મહીનામાં 20% દર્દી અત્યારે પણ કોરોનાના બે ક્લાસિક લક્ષણોથી પીડિત હતા. 
 
થાક અને શ્વાસ ફૂલવું
ઘણા અભ્યાસએ સંકેત આપ્યુ છે કે લાંગ કોવિડ લાંબા સમય સુધી ચાલતી થાકનો કારણ બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે 46% દર્દીઓ  સાજા થયાના અઠવાડિયા અને મહીના પછી થાકની રિપોર્ટ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

વધુ જુઓ..

ધર્મ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments