Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર : ટામેટાં ખાવ અને સ્વસ્થ રહો

Webdunia
P.R
એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે ટામેટા ખાવાથી સ્ટ્રોકનું જોખમ ઘટીને અડધું થઇ જાય છે. ફિનલેન્ડના સંશોધકોએ જાણ્યું કે ટામેટામાં લાઇકોપીન નામના એન્ટીઓક્સિડેન્ટ હોય છે. સંશોધનમાં જોવા મળ્યું કે જે લોકોમાં લાઇકોપીનની માત્રા સૌથી વધુ હતી તેમને સ્ટ્રોકનું જોખમ 55 ટકા ઓછું હતું.

આ અભ્યાસમાં 46થી 65 વર્ષની ઉંમરના 1031 પુરુષોને સામેલ કરવામાં આવ્યા. અભ્યાસની શરૂઆતમાં જ તેમના શરીરમાં લાઇકોપીનના સ્તરને માપવામાં આવ્યું અને 12 વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવ્યો.

અભ્યાસ જારી રહ્યો તે સમય દરમિયાન 67 લોકોને સ્ટ્રોક આવ્યો. જે લોકોના શરીરમાં લાઇકોપીનની માત્રા સૌથી ઓછી હતી તેમાંથી 25 લોકોને સ્ટ્રોકની ફરિયાદ થઇ. જે લોકોમાં લાઇકોપીનની માત્રા સૌથી વધુ હતી તેમનામાં સ્ટ્રોકનું જોખમ 59 ટકા ઓછું જોવા મળ્યું.

ઈસ્ટર્ન ફિનલેન્ડ યુનિવર્સિટીના જૉની કાપ્રીએ કહ્યું કે આ સંશોધન પરથી માલુમ પડે છે કે ફળો અને શાકભાજીના સેવનથી સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. આ અભ્યાસને જર્નલ ન્યૂરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments