Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું છે એક્રોયોગ - જાણો એના ફાયદા

Webdunia
મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (17:20 IST)
એક્રો યોગ એક  શારીરિક ક્રિયા છે જેમાં 3 વસ્તિઓ શામેળ થાય છે. યોગ - આરોગ્ય અને એક્રોબેટિક્સ કે હવાઈ કરામાત . એમાં આ ત્રણ ક્રિયાઓ એક બીજીને સંતુલિત રાખે છે. યોગની આ વિધિ પાર્ટનએ બેસ્ડ હોય છે. જેમાં એક પાર્ટનર બીજાને હવામાં ઘણી રીતના આસન કે મુદ્રાઓ બનાવવામાં મદદ કરે છે. 
 
એક્રો યોગમાં 2 વસ્તુઓ સૌથી મુખ્ય છે. બેસ અને ફ્લાઈઅર 
 
 બેસ - જે માણસ બેસની ભૂમિકા ભજવતા માણસ ફલાઈઅરને હવામાં રાખે છે જે હવામાં જ જુદા-જુદા મુદ્રાઓ બનાવે છે. ફલાઈઅર માટે સંતુલન અંદરની તાકાત અને આત્મવિશ્વાસ સૌથી વધારે જરૂરી છે. 
 
એક્રો યોગની મદદથી સ્મરણ શક્તિ અને ફોક્સ વધારવામાં મદદ મળે છે. સાથે જ માનસિક તનાવ અને નકારાત્મકતા પણ દૂર થાય છે. 
 
યોગ એક્રોબેટિક્સ અને હીલિંગ આર્ટનો આ કોમ્બિનેશન અમને ઈમ્યુન સિસ્ટમ કે પ્રતિરક્ષી તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેથી અમારી જીંદગીની ઓવરઓલ  કવાલિટી સારી થાય છે. 
 
એક્રો યોગની મદદથી બેસની ભૂમિકા નિભાતા માણસના પગ મજબૂત થાય છે. ત્યાં જ ફ્લાઈયરની ભૂમિકા ભજતા માણસનો શરીરનો તનાવ ઓછો થાય છે. એક્રો યોગના ઘણા એવા પોજ છે જેમાં માંસપેશીનો વિકાસ કરવામાં મદદ મળે છે. 
 
એક્રો યોગથી રક્ત સંચાર અને પાચન શક્તિ સારી થાય છે. સાથે જ એક્રો યોગના નિયમિત પ્રેક્ટિસથી ક્રાનિક હેલ્થ કંડીશન જેમ કે ડિપ્રેશન ,અનિદ્રા ,ઉઅત્તેઅજના અને વ્યગ્રતા થી પણ છુટકારો મળી શકે છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments