Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળક બ્રેકફાસ્ટ ન કરે તો ખતરાની ઘંટડી

Webdunia
સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (16:32 IST)
જો તમારું બાળક બ્રેકફાસ્ટ નથી કરતુ કે પૂરતો નાશ્તો નથી કરી રહ્યુ તો ,તમારે ચિંતા કરવાની જરૂર છે. હાલ જ થયેલ  એક શોધ પ્રમાણે એ જાણ થઈ છે કે નિયમિત રૂપથી નાસ્તો કરતાં બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટિઝ નો ખતરો ઓછો થઈ જાય છે. 
 
એક શોધ પ્રમાણે જો બાળકોના નાશ્તામાં યોગ્ય ફાઈબરયુક્ત અનાજ  હોય તો તે બાળકને ટાઈપ 2 ડાયબિટીજનો ખતરો ઓછો રહે છે. 
 
બ્રિટેનમાં 4116 બાળકો પર કરવામાં આવેલ શોધમાં એક વાતનું  ખાસ ધ્યાન અપાયુ છે કે બાળકોએ કેવો નાસ્તો લીધો  અને ક્યારે લીધો.. ડાયબિટીઝના પરિણામ માટે લોહીની તપાસ કરાઈ. 
 
તપાસથી ખબર પડી કે જે બાળકો પ્રતિદિન નિયમિત રૂપથી નાસ્તો કરતા નથી  તે બાળકોમાં 26% ટકા એવા બાળકો મળ્યા જેમને આગળ ટાઈપ2 ડાયબિટીજ થવાની આશંકા છે.  
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments