Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણી ક્યારે ન પીવું જોઈએ?

Webdunia
* ફિટ રહેવા માટે પાણી પીવાના પણ નિયમ હોય છે. તેમાંથી કેટલાક ખાસ નિયમ અહીં જણાવ્યાં છે-

* વ્યાયામ કર્યા બાદ કે તાપમાંથી આવ્યા બાદ તુરંત જ પાણી ન પીશો.

* જ્યારે તમારૂ પેટ બિલકુલ ખાલી હોય અને તમે ભોજન કરવાના હોય ત્યારે પણ પાણી ન પીશો. ત્યારે પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે. ભોજન બાદ પેટ ભરીને પાણી પીવું પણ નુકશાનકારક છે.

* પાકેલા ફળ, કાકડી, તડબુચ અને સુકો મેવો ખાધા બાદ પણ પાણી ન પીવું જોઈએ.

* સુઈને ઉઠ્યા બાદ તુરંત જ પાણી પીવાથી પણ થોડાક લોકોમાં શરદી થવાનો ભય રહે છે. તેથી આવા લોકો સવારે ઉઠીને પાણી ન પીશો.

* ચિકણા કે ખાટા પદાર્થ ખાધા બાદ, ચા-દૂધ પીધા બાદ, છીંક આવ્યા બાદ, સંભોગ બાદ તુરંત પાણી ન પીશો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ