Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામફળના સ્વાસ્થયવર્ધક ગુણના કારણે બન્યું અમૃત

Webdunia
બુધવાર, 11 ફેબ્રુઆરી 2015 (14:11 IST)
જામફળ દરેક મૌસમમાં મળી જાય છે એના બીયળમાં આયરનની માત્રા વધારે હોય છે. સાથે જ એમાં પ્રોટીન ,ખનિજ-લવણ કાર્બોહાઈડ્રેડ ,કેલ્શિયમ અને ફાસફોરસ પણ ખૂબ જ હોય છે. વિટામિન સી બો પણ આ એક સારો સ્ત્રોત છે.એના એક સૌ ગ્રામમાં લગભગ ત્રણ સૌ મિલીગ્રામ વિટામિન સી મળી જાય છે. અમરૂદના સ્વાસ્થવર્ધક ગુણ બની જાય છે તમારા માટે અમૃત જાણો કેવી રીતે 
 
* ભોજન પહેલા જામફળનો નિયમિત સેવન કરવાથી કબ્જિયાતથી છુટકારો મળે છે. 
 
* જામફળને કાપી થોડી વાર પાનીમાં નાખી દો . ચાણીને આ પાણી પીવાથી મધુમેહ નિયંત્રિત થાય છે. 
 
* સાંધા પર જામફળને વાટીને લગાવવાથી ગઠિયા રોગથી રાહત મળે છે. 
 
* જામફળના પ આન ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે.
 
* શરદી-ખાંસીમાં જામફળ શેકીને તેને મીઠું મિકસ કરી ખાવાથી લાભ મળે છે. 
 
* માથાના દુખાવા હોય તો એનુ લેપ સૂર્યોદય પહેલા માથા પર લગાડો. તરત જ રાહત મળશે. 
 
* પિતથી હાથ-પગમાં બળતરા થાય તો ભોજન પછી એનું દરરોજ સેવન કરો . 
 
* જામફળની મૂળથી કાઢાથી ઘા ધોવાથી ઘા જલ્દી  ભરે છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments