Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામફળના ઔષધિય ગુણો

Webdunia
* સતત જામફળનું સેવન કરવાથી કબજીયાત અને પેટના દર્દમાં રાહત થાય છે.

* જામફળની અંદર વિટામીન સીની ઘણી માત્રા હોય છે. તેથી આનું નિયમિત સેવન કરવાથી શર્દીની અંદર ફાયદો થાય છે.

* જામફળને શેકીને ખાવાથી જુનીમાંથી જુની ઉધરસમાં ફાયદો થાય છે.

* જો કોઈને ભાંગનો વધારે પડતો નશો થઈ ગયો હોય તો તેને જામફળ ખવડાવવાથી ઓછો થઈ જાય છે.

* દાંતની અંદર અને જડબાઓમાં દુ:ખાવો થવા પર જામફળના પાન વાટીને ચાવવાથી ફાયદો થાય છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments