Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss કરવામાં મદદગાર છે શક્કરટેટી, જાણો ફાયદા

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (10:00 IST)
શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. આવો જાણે એના ફાયદા વિશે

 
1. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. 
 
2. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. 
3. માહવારીના સમયે મહિલાઓને શક્કરટેટી ખાવી જોઈએ. આથી વધારે રક્તસ્ત્રાવ અને ક્લાટસમાં કમી આવે છે. 
 
4. આ ઉંઘ ન આવવાની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
100 ગ્રામમાં  હોય છે.
 
પાણી 95.02 ગ્રામ  , પ્રોટીન -0.3 ગ્રામ , વસા -0.2 ગ્રામ, મિનરસલ્સ- 0.4 ગ્રામ , 
ફાઈબર - 0.4ગ્રામ , કાર્બોહાઈડ્રેટ -3.5 ગ્રામ , કેલ્શિયમ -31 મિલિગ્રામ , ફા સ્ફોરસ 14 મિલિગ્રામ ,   આયરન
 રોજ 250-300 ગ્રામ શક્ક્રટેટી ખાઈ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments