Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારોળીથી ચહેરો ચમકાવો

Webdunia
સુંદરતા કાયમ રાખવામાં ચારોળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખી લ - નારંગી અને ચારોળીના છાલટાને દૂધની સાથે વાટીને તેનો લેપ તૈયાર કરી લો અને ચહેરા પર લગાવો. તેને સારી રીતે સૂકાવા દો અને પછી ખૂબ મસળીને ચહેરાને ધોઈ લો. આનથી ચહેરા પરની ખીલ ગાયબ થઈ જશે. જો એક અઠવાડિયા સુધી પ્રયોગ કર્યા પછી પણ અસર ન દેખાય તો લાભ થતા સુધી આનો પ્રયોગ ચાલુ રાખો.


ભીની ખંજવાળ - જો તમે ભીની ખંજવાળથી પીડિત છો તો 10 ગ્રામ સુહાગા વાટેલો, 100 ગ્રામ ચારોળી, 10 ગ્રામ ગુલાબ જળ આ ત્રણેને એકસાથે વાટીને તેનુ પાતળો લેપ તૈયાર કરો અને ખંજવાળવાળા બધા સ્થાનો પર લગાવતા રહો. આવુ લગભગ 4-5 દિવસ કરો. તેનાથી ખંજવાળમાં ખૂબ આરામ મળશે અને તમે સારા થઈ જશો.

ચહેરા પર લે પ - ચારોળીને ગુલાબજળ સાથે પત્થર પર વાટીને લેપ તૈયાર કરો. આ લેપ ચહેરા પર લગાવો. લેપ જ્યારે સૂકાવા માંડે ત્યારે તેને સારી રીતે મસળો અને પછી ચહેરો ધોઈ લો. તેનાથી તમારો ચહેરો ચિકણો અને ચમકદાર બનશે. આવુ એક અઠવાડિયા સુધી રોજ કરો. પછી અઠવાડિયામાં બે વાર લગાવતા રહો. તેનાથી તમારો ચહેરો ચમકદાર લાગશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments