Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુસ્સાને શાંત કરવા શું કરવું જોઈએ ?

Webdunia
કહેવાય છે કે ગુસ્સાની આગ માણસના મગજને ભસ્મ કરી નાખે છે. ગુસ્સો લાખ રોગોની જડ છે. જેમા લોહીનુ ઉંચુ દબાણ(હાઈ બ્લડ પ્રેશર) દિલની ધડકનૌ વધી જવુ વગેરે એ ગુસ્સા નામની બીમારીના સાઈડ ઈફેક્ટસ છે. તમને ગુસ્સો આવે તો તમારે તેને શાંત કરવા શુ કરવુ જોઈએ

- રિલેક્સ રહો, ક્રોધની સ્થિતિમાં લાંબા ઊંડા શ્વાસ લો.
- પેટ અને ડાયફ્રામને શ્વાસમાં જોડો. ફક્ત છાતીથી લેવાતી ઊંડા શ્વાસથી ફાયદો નહી થાય. કલ્પના કરો કે શ્વાસ પેટની ઉંડાઈથી બંધ કરો.
- ઊંડા શ્વાસ લેતી વખતે વારંવાર આ કહો કે બધુ ઠીક થઈ જશે. સ્થિતિ નિયંત્રણમાં રહેશે.
- પોતાની કલ્પના શક્તિ કે સ્મૃતિના આધારે કોઈ તનાવગ્રસ્ત ઘટનાની કલ્પના કરો.
- તનાવમાંથી મુક્ત થવા માટે યોગ, આસન, ધ્યાન અને પ્રાણાયમને પ્રાથમિકતા આપો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments