Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંખોની રોશની વધારે છે સીતાફળ , જાણો 10 ફાયદા

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (15:22 IST)
સીતાફળ ઘણી ઔષધીય ગુણોમાં શામેળ કરાય છે. આવો જાણીએ એના ફાયદા વિશે 
 
1. શરીરની નબળાઈ , થાક અને માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં સીતાફળ પ્રભાવી છે. 
 
2. એની એક બીજી પ્રજાતિ પણ હોય છે જેને રામફળ કહે છે એ દિલને પણ દુરૂસ્ત રાખે છે. 
 
3. એમાં વિટામિન એ હોય છે જે દિલ સંબંધી રોગોથી દિલની રક્ષા કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે. 
 
4. એમાં મેગ્નેશિયમ હોય છે જે સ્વસ્થ ત્વચા સારી નજર અને સારા વાળો માટે ઉત્તમ છે. 
 
5. સીતાફળમાં કેલોરી નહી હોય છે આથી એને ખાવાથી જાડાપણ નથી વધતા . 
 
6. આ ફળના મલાઈદાર ભાગને ફોડી અને અલ્સરમાં પ્રયોગ કરવથી આરામ મળે છે. 
 
7. સીતાફળના ઝાડના પાંદડાને કેંસર અને ટ્યૂમર જેવા રોગોના ઉપચાર માટે સારા ગણાય છે. 
 
8. એના ઝાડની છાલમાં જે સ્તંભક અને ટેનિન હોય છે  , એનાથી દવા બનાઈ જાય છે. 
 
9. સીતાફળને ધૂપમાં સુકાવીને ચૂર્ણ બનાવી લે છે. સામાન્ય પાણીના સાથે એના સેવન કરવાથી પેચોશ અને જાડામાં આરામ થાય  છે. 
 
10. એની છાલ મસૂડા અને દાંતના દુખાવાને ઓછા કરવામાં ઉપયોગ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

આગળનો લેખ
Show comments