Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારોળીથી ચહેરો ચમકાવો

Webdunia
સુંદરતા કાયમ રાખવામાં ચારોળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખી લ - નારંગી અને ચારોળીના છાલટાને દૂધની સાથે વાટીને તેનો લેપ તૈયાર કરી લો અને ચહેરા પર લગાવો. તેને સારી રીતે સૂકાવા દો અને પછી ખૂબ મસળીને ચહેરાને ધોઈ લો. આનથી ચહેરા પરની ખીલ ગાયબ થઈ જશે. જો એક અઠવાડિયા સુધી પ્રયોગ કર્યા પછી પણ અસર ન દેખાય તો લાભ થતા સુધી આનો પ્રયોગ ચાલુ રાખો.


ભીની ખંજવાળ - જો તમે ભીની ખંજવાળથી પીડિત છો તો 10 ગ્રામ સુહાગા વાટેલો, 100 ગ્રામ ચારોળી, 10 ગ્રામ ગુલાબ જળ આ ત્રણેને એકસાથે વાટીને તેનુ પાતળો લેપ તૈયાર કરો અને ખંજવાળવાળા બધા સ્થાનો પર લગાવતા રહો. આવુ લગભગ 4-5 દિવસ કરો. તેનાથી ખંજવાળમાં ખૂબ આરામ મળશે અને તમે સારા થઈ જશો.

ચહેરા પર લે પ - ચારોળીને ગુલાબજળ સાથે પત્થર પર વાટીને લેપ તૈયાર કરો. આ લેપ ચહેરા પર લગાવો. લેપ જ્યારે સૂકાવા માંડે ત્યારે તેને સારી રીતે મસળો અને પછી ચહેરો ધોઈ લો. તેનાથી તમારો ચહેરો ચિકણો અને ચમકદાર બનશે. આવુ એક અઠવાડિયા સુધી રોજ કરો. પછી અઠવાડિયામાં બે વાર લગાવતા રહો. તેનાથી તમારો ચહેરો ચમકદાર લાગશે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments