Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - મગજને યુવા રાખે છે માછલીનુ તેલ

Webdunia
P.R
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિને પોતાના મગજને જુવાન રાખવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આહારમાં 'ઓમેગા 3 ફેટી એસિડ'ની ઉણપને પગલે મગજના સંકોચન અને તેના માનસિક ક્ષયમાં તેજી આવે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે માછલીમાં રહેલું એક મોટું પોષક તત્વ 'ઓમેગા 3 ફેટી એસિડ' ઓછી માત્રામાં લેવાથી મગજ પર અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે આહારમાં તેને ઓછી માત્રામાં લેવાથી યાદશક્તિ પર અસર પડે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, અનેક કાર્યો એકસાથે કરવા અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

માનવામાં આવે છે કે માછલીના તેલમાંથી મળી આવતો આ પદાર્થ મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments