rashifal-2026

કૂતરા પર નિબંધ

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:25 IST)
કૂતરાને માણસનું પ્રિય પાલતુ પ્રાણી ગણવામાં આવે છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે. ઘણા ડોગ લવર લોકો તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશી કૂતરાઓ પોતાના ઘરે પાળતા હોય છે.અમદાવાદમાં વિશ્વની ફેમસ એવી દરેક બ્રીડવાળા કૂતરાઓ જોવા મળે છે. 
 
કૂતરો માણસનું પ્રિય પાલતૂ પ્રાણી છે॰
કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે. અને અંગ્રેજીમાં Dog કહે છે. 
કૂતરાને માણસનું પ્રિય પાલતૂ અને સૌથી વધારે વફાદાર પાલતુ પ્રાણી છે.
કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે.
કૂતરાની આંખો ચમકદાર હોય છે, તેની જીભ લાંબી હોય છે અને તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે.
કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નશામાં ધૂત શિક્ષક શાળામાં આવ્યો, તેણે પોતાના શર્ટના બટન કે પેન્ટની ઝિપ લગાવી નહીં, અને બીજા શિક્ષક સાથે દલીલ કરી.

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: ઇનલ જીતવા માટે ભારતને 348 રનની જરૂર છે, પાકિસ્તાનનો દાવ પૂરો થયો

BSF કોન્સ્ટેબલ ભરતીમાં ભૂતપૂર્વ ફાયર વોરિયર્સને 50 ટકા ક્વોટા મળશે, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 3 બાળકો સહિત 11 લોકોના મોત

પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું જેનાથી પીએમ મોદી ખડખડાટ હસવા લાગ્યા? સ્પીકરની ચા પાર્ટીમાં શું થયું તે જાણો.

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

આગળનો લેખ
Show comments